શુક્રવાર, 29 જુલાઈ, 2011

Social Science Reqruitement

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ ૬,૭ અને ૮ માં ત્રણ શિક્ષકોની ભરતી કરવાની થાય છે.
૧. ભાષા શિક્ષક
૨. ગણિત/વિજ્ઞાન શિક્ષક અને 
૩.સામાજિક વિજ્ઞાન ના શિક્ષક.

  •  હવે સરકાર શ્રીએ સામાજિક વિજ્ઞાન ની ભરતી બહાર પાડી છે. જેનો ઠરાવ જાણવા અહી ક્લિક કરો.
  •  જેના માટે પણ TET ની પરીક્ષા લેવામાં આવશે. જેની માહિતી મેળવવા અહી ક્લિક કરો.
  • આ ઉપરાંત આ ભરતીમાં વયમર્યાદામાં પણ ફેરફાર સરકારશ્રી તરફથી કરવામાં આવ્યા છે. જેના માટે અહી ક્લિક કરો.